Saturday, May 3, 2025
Home Blog Page 20

Khimabhai Jetha Gorania passed away

Khimabhai Jetha Gorania
Khimabhai Jetha Gorania

🙏🏼 🕉 Om Namah Shivay 🕉 🙏🏼

The funeral of our beloved father Shri Khimabhai Jetha Gorania has been arranged for Saturday 16th January at 1pm at Nene Valley Crematorium (Wellingborough).

Any flowers or messages of condolence can be sent direct to Mark Elliott Funeral Services, Rose House, 79 St Giles Street, Northampton NN1 1JF or you can contact daughter Shetal – 07931522702.

Due to COVID restrictions we kindly ask you not to attend the funeral service, you can view and pay your respects via the below webcast link:

https://www.wesleymedia.co.uk/webcast-view

Login / Order ID: 67077
Password: gfxmxjkt

🙏🏼💐 JSK OM SHANTI 💐🙏🏼

Aakash Odedra honoured with a BEM

Aakash Odedra honoured with BEM in New Year's Honours List (Photo credit: Sean Goldthorpe)
Aakash Odedra honoured with BEM in New Year’s Honours List (Photo credit: Sean Goldthorpe)

Leicester choreographer and Artistic Director receives New Year Honour: Aakash Odedra, the Artistic Director of Aakash Odedra Company, has been honoured by The Queen as he receives a British Empire Medal (BEM) in The New Year Honours List.

Published today, the list recognises the achievements of a wide range of extraordinary people across the UK. Hundreds of ordinary people are recognised alongside stars of sport and showbusiness for their contribution to public life in the UK.

Aakash Odedra has received the honour in recognition of his services to dance, in particular his successes as a choreographer and as the Artistic Director of the Aakash Odedra Company which is based on Belgrave Road in Leicester. He jointly founded the company in 2011 with Anand Bhatt who has also received the BEM honour in recognition of his services to dance. In July 2020 Anand moved on from the company to became Chief Executive and Artistic Director at Dance City in Newcastle.

Peter Knott, Midlands Area Director for Arts Council England, said: “We’d like to congratulate Aakash on this well-deserved award – as a successful dancer and choreographer he is an inspirational role model to many. His work has global appeal combined with a genuine ability to reach and engage with local Black, Asian and ethnically diverse communities in Leicester. It is inspiring to see his tireless commitment and exceptional talent recognised.”

Anu Giri, Chair of the board of Aakash Odedra Company, said “Aakash is a role model for aspiring artists from the South Asian diaspora and the city of Leicester. This recognition of his work as choreographer and Artistic Director of Aakash Odedra Company can only help to shine a light on the hugely talented communities of the UK’s most diverse city and embed Aakash’s role as a leader of Leicester’s creative community. We are thrilled for him personally and for the company.”

“This award comes after what has been a very challenging year for the global arts sector, and I am honoured to accept it in the spirit of hope and confidence in all our futures. I would like to send my thanks and acknowledgment to everyone who has supported me on my journey and in particular my dance gurus Nilima Devi MBE and Chitraleka Bolar.”

Article source – https://aakashodedra.com/

પોરબંદર પંથકના મહેર પરિવારને સ્વિડન સરકારે આપ્યો ‘હાઇસેરીફ એવોર્ડ’

પોરબંદર પંથકના ખમીરવંતા અને મોટામનવાળા માયાળુ મહેર સમાજના લોકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સેવાકાર્યોની સરવાણી વહાવીને ગાંધીભુમિને ગૌરવ બક્ષી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મુળ પોરબંદર પંથકના તથા ચાર દાયકાથી સ્વિડન ખાતે વસતા એક મહેર પરિવારે કોરોના લોકડાઉન દરમિયાન ત્‌યાંના લોકોને સ્વખર્ચે હાથે રાંધીને ભોજન પુ પાડીને વિશિષ્ટ સેવાકાર્ય કર્યુ હોવાથી સ્વિડનની સરકારે આ પરિવારને ‘હાઇ સેરીફ એવોર્ડ’થી સન્માનીત કરતા પોરબંદર પંથકનું ગૌરવ વધુ ઉજળુ થયું છે.

મુળ પોરબંદર પંથકના અમર ગામના તથા વર્ષોથી સ્વિડન ખાતે વસતા  રામભાઇ કારાવદરા અને તેમના પત્ની ઉલ્લાસબેન, પુત્રીઓ ઉષા અને નિષા તથા પુત્ર અનિલે વિશિષ્ટ સેવાકાર્ય કોરોનાના લોકડાઉનમાં ત્‌યાં કર્યુ છે. ટ્રાન્સ્પોર્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારે મહેર સમાજના રોટલાને ઉજળો કરી બતાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સ્વિડનમાં લોકડાઉન જાહેર થયું એ દરમિયાન ત્‌યાંના ડોકટર, પોલીસ, નર્સિંગ સ્ટાફ વગેરે ફ્રન્ટલાઇન વર્કરોને દિવસો સુધી પોતાના ઘરેથી જ ભોજન બનાવીને સ્વખર્ચે જમાડયા હતા. વિદેશની ધરતી ઉપર રહીને મહેર સમાજની ‘મહેર સમાજનું મન અને રોટલો મોટો’ની ઉક્તિને સાર્થક કરીને જે સેવાકાર્ય યોજયું હતું તે બદલ સ્વિડનનું સર્વોચ્ચ સન્માન ‘હાઇસેરીફ એવોર્ડ’થી આ પરિવારને સન્માનિત કરવામાં આવ્‌યો છે.
રામભાઇ કારાવદરાએ જણાવ્‌યું હતું કે, તેઓએ કોઇ પાસેથી એકપણ પિયાનો ફાળો કર્યો ન હતો, પોતાના ઘરે જ ભોજન બનાવીને પરિવારના સભ્યોએ જ આ ભોજન પહોંચાડયું હતું. સરકાર સાથે ટાઇઅપ કરીને જે કોઇ ફ્રન્ટલાઇન વર્કરની જરીયાત હોય તે પ્રમાણેનું ભોજન તેમણે અને તેમના પરિવાજનોએ પુ પાડયું હતું.

આ પરિવારના મિત્ર એવા પોરબંદર કોંગ્રેસના યુવા આગેવાન દેવશીભાઇ મોઢવાડિયાએ જણાવ્‌યું હતું કે, લોકડાઉન દરમિયાન રામભાઇ કારાવદરા પરિવારે સેવાકાર્યો કયર્િ ત્યારે કોઇપણ પ્રકારની પ્રસિધ્ધીનો મોહ રાખ્યા વગર સતત કામગીરી એકધારી ચાલુ રાખી હતી પરંતુ હવે જયારે એવોર્ડ મળ્યો છે ત્યારે તેઓની કામગીરીને ચોકકસ બિરદાવવી જ જોઇએ તેમ ઉમેરીને તેમની આ માહિતી પુરી પાડી હતી.

આમ, વિદેશની ધરતી ઉપર પણ પોરબંદર પંથકના મહેર સમાજના પરિવારો સેવાકાર્યોની સરવાણી દ્વારા ગાંધીભુમિની ગરીમાને અને મહેર સમાજની મોટપને વધુ ઉજળી કરી રહ્યા છે ત્યારે સૌ કોઇએ આ પરિવારને બિરદાવ્યો છે.
ખુબ જોખમ વચ્ચે કરી કામગીરી

એ સમયે સ્વિડનમાં દૈનિક હજારો કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા હતા અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરતા હતા તેવા સંજોગોમાં મહેર સમાજના આ પરિવારે પોતાના જીવની પરવાહ કયર્િ વગર ફ્રન્ટલાઇન કોરોના વર્કરોને ઓનડયુટી જયાં હોય ત્યાં જઇને નિ:શુલ્ક ભોજન પુ પાડીને તેમના જઠરાગ્નિ ઠાયર્િ છે તેવી કામગીરી ભાગ્યે જ કોઇ કરી શકે છે.
જે દેશે આપ્યુ તેનું ઋણ ચુકવ્યું

પોરબંદર પંથકના તથા વર્ષોથી સ્વિડન વસ્તા આ પરિવારના મોભી રામભાઇ કારાવદરાએ જણાવ્‌યું હતું કે, ટ્રાન્સપોર્ટીંગના વ્યવસાયમાં અમને સ્વિડને ઘણુ બધું આપ્યું છે તેથી જે દેશનું અમે અન્ન ખાધુ છે, જયાંથી અમે કમાયા છીએ તેનું ઋણ ચુકવવાનો અમને આ અમૂલ્ય અવસર મળ્યો હતો અને તે અમે સુપેરે નિભાવ્યું છે.

Nagajanbhai Karsanbhai Sisodia – Sahid Ne Shradhanjali

0
Light a Candle in name of Our Galant son
Nagajanbhai Karsanbhai Sisodia
on his death anniversary
13 December

Light a Candle in name of Our (Maher Community’s) Galant Son Nagajanbhai Karsanbhai Sisodia on his death anniversary.

Image created by Karsanbhai Devshibhai Odedra

Maher Pagdi – મેર ની પાઘ

0

મેર ની પાઘ અટલે મેરનું માન અને સન્માન.

આ પાઘ ને સાચવવાં આપણા લોકો એ ખુશી ખુશી પ્રાણ અર્પિત કરી દીધાતા.

પોખણું ની વિધિ

0

પોખણું ની વિધિ

પોખણું ની વિધિ
પોખણું ની વિધિ

કન્યા સાસરા ગામમાં આવે એટલે ઘુંઘટ તાણે છે. વરકન્યાને ડેલી પાસે ઉભા રાખે છે.તેના ઉપર ગરમ ધાબરાના ચાર ખૂણે લાકડીને બાંધી કન્યાનાં ચાર દિયર પકડીને ઉભા રહે છે. ત્યાં વરકન્યાને હસ્ત મેળાપ કરાવે છે.વરની માતા વરકન્યાને પોંખે છે.વર અને કન્યા પાતળા ઉપર ઉભા હોય છે. તેના પગ પાસે માટીનું કોડિયું મૂકે છે જેના પર પગ મૂકીને વરકન્યા ઘરમાં જાય છે.

ચિત્રકાર : કેશુભાઈ અરિસિંહભાઈ કેશવાલા

મેર ની મર્દાનગી ની વાતો

0
મેર ની મર્દાનગી ની વાતો ….અમર છે ઇતિહાસમાં

ચિત્રકાર : કરશનભાઇ ઓડેદરા ,પોરબંદર
દરેક મેર ભાઈ-બેનો ને આ પોસ્ટ શૅર કરવા ખાસ વિનંતી…જ્ઞાતિ માટે આપણે એટલું તો કરીજ શક્યે 🙏

પુંજો ખિસ્તરીયો (Punja Khistariya

 પુંજો ખિસ્તરીયો
Punja Khistariya

પુંજો ખિસ્તરીયો

લે. ભરતભાઇ બાપોદરા, મુ. બાપોદર (કથા સમય: ઇ.સ.૧૭૭૧ આસપાસ)

# ૧ #

બરડાનાં ત્રણ વાનાંને લોક કવિઓએ મન ભરીને ગાયા છે. બરડાનો ડુંગર, બરડાની નારી અને બરડાની ધરા કવિઓની આંખમાં લેલુંબ બોળીની માફક હંમેશા લચી રહ્યા છે. એક કવિએ દુહામાં કહ્યું છે.

નમણો બરડા-ડુંગરો, નમણી બરડા-નાર, નમણી બરડાની ધરા, સોરઠને વિસ્તાર..

ધગાધમ આવા બરડા અડતલ ડુંગરાના પેટાળમાં ખિસ્ત્રી નામનું ગામ આવેલું છે. ગામ નાનું પણ રળીયામણું ભારે. ગામના માણસો પણ મીઠાપવાળા, આવતલ કોઇ પણ માણસને મીઠો આવકાર આપીને પોતાની ગરવી મહેમાનગતી મણાવે.

આ ગામમાં એક બળુકો મેર થઇ ગયો. એનું નામ પૂંજો, આ પૂંજો તે નાથા મોઢવાડીયાને ઝેર આપનાર પૂંજો નહીં, પણ ગાયોની વ્હારમાં ખપીજનાર પૂંજો. ગામમાં મઢુલી બાંધીને રહેતા વિલાયસા ફકીર સાથે અને ગજબની ભાઇબંધી હતી. બન્નેની જુગલબંધી એવી, જાણે રામ લક્ષમણની જોડી જોઇ લો ! ફકીર મહાન માણસ હતો. છતાં એક અતિ ગરીબ માણસની જેમ રહેતો. તેને પોતાની મહાનતાનું જરાય અભિમાન ન હતું. પૂ્જો પણ એના જ વિચારનો માણસ એટલે બન્નેની દોસ્તી જામી ગયેલી. બન્નેએ એક બીજા વગર ઘડીયે ના ચાલે. પુંજો વિલાયસાની મઢુલીએ જાય ત્યાં બન્ને જણ કલાકોનાં કલાકો ચર્ચા કરે. આ બન્નેનો નિત્ય ક્રમ.
એક દિવસ પૂંજો બીમાર પડયો. બિમારી જીવલેણ હતી એથી એ પથારીવશ થયો હવે એ વિલાયસા બાપુની મઢુલીએ પહાચી શકે એવી એની સ્થિતિ નહોતી એક, બે-એમ ત્રણ દિવસો પસાર થઇ ગયા.

રોજ સવારમાં ઊઠીને પોતાની મઢુલીએ આવતો પુંજો ત્રણ ત્રણ દિવસ સુધી ન આવ્યો એટલે ફકીરને નવાઇ લાગી. ત્રણ ત્રણ દિવસ સુધી પૂંજો કેમ નહીં આવ્યો હોય ? અને કંઇ થયું તો નહીં હોયને ! વિચારમાં ને વિચારમાં ઘણો સમય વીતી ગયો. એટલામાં ત્યાંથી એક માણસ પસાર થયો. વિલાયસા બાપુએ એને પુછયું. ભાઇ, પુંજો ત્રણ ત્રણ દિવસથી અહીં આવ્યો નથી, તો એ કયાંય બહાર ગયો છે ?, બાપુ એ તો બિમાર પડયો છે. પથારીવશ છે. ચાલી શકે એવી એની સ્થિતિ નથી ! પસાર થતા માણસે જવાબ આપ્યો.

શું પુંજો બિમાર પડયો છે ? ત્રણ ત્રણ દિવસથી ? હા બાપુ, કહી પેલો માણસ ચાલતો થયો. વિલાયસા બાપુનું અંતર વ્યથિત થઇ ગયું. વ્યથા ભરેલા ર્હદયે તે પૂંજાની ડેલીએ આવ્યો. જોયું તો અનેક માણસો રોકકળ કરતા બેઠા હતા. વિલાયસા બાપુનાં ર્હદયમાં ધ્રાસકો પડી ગયો. આ શું ? એક માણસને બોલાવીને એમણે પેલા માણસને રડવાનું કારણ પૂછયું. તેણે કહ્યું પૂંજો ભગત પાછો થયો છે !

હે, પુંજો ભગત પાછો થયો ! મારો ભેરુડો હાલી ગયો ? વિલાયસા બાપુની આંખે ઝળઝળીયા આવી ગયાં. માણસોને એક બાજુ ખસેડતો તે ઘરમાં ગયો. ઘરમાં જઇને જોયું તો જમીન ઊપર પૂંજાનું શબ પડયું હતું. શબની ફરતે એના કુટુંબી જનો બેઠા હતા. બધા છાતીફાટ રૂદન કરી રહ્યા હતા. વિલાયસા બાપુએ એમને આશ્વાસન આપતા કહ્યું.તમે રડો નહીં અને થોડી વાર માટે બહાર જાઓ..વિલાયસા બાપુનો આદેશ સાંભળી બધા બહાર નિકળી ગયા. વિલાયસા બાપુએ અંદરથી બારણું બંધ કરી દીધું અને પુંજાનાં શબ પાસે આવીને બેઠો.

ગળામાં રહેલી તસબી જીભે અને આંખે અડાડીને કંઇક બોલ્યા ત્યાં પુંજાનું શબ બેઠું થઇ ગયું…!
થોડીવાર થઇ ત્યાં બહારના લોકોએ ઘરની અંદર કંઇક ગણગણાટ સાંભળ્યો. બધા અચંબામાં પડી ગયા. ઘરની અંદર વિલાયસા બાપુ અને પુંજો વાતો કરી રહયા હતા! ઘણીવાર સુધી બંનેએ વાતો કરી. પછી બારણું ખોલ્યું બંન્ને બહાર નીકળ્યા. પુંજાને જીવતો જોઇને સગા સબંધીઓના આનંદનો પાર ન રહયો. બધા વિલાયસા બાપુ જે બોલાવવા લાગ્યા!
ઘરેથી નીકળીને બંન્ને મઢુલીએ આવ્યા. મઢુલીની અંદર જઇને વિલાયસા બાપુએ એક તાવીજ અને એક માદળિયુ પુંજા ભગતને આપતા કહયું:

“ભગત, તું જયાં જા ત્યાં આ તાવીજ અને માદળિયું સાથે જ રાખજે.”

# ૨ #

ખિસ્ત્રી ગામની ઊગમણી બાજુએ “મથાર” નામનો વાકળો આવેલો છે. આ વાકળાની બંને કાંઠે ત્યારે લગભગ એક હજાર તાડનાં ઝાડ હતા. બીજા વૃક્ષો પણ હતાં. દિવસે પણ ત્યાં જતાં બીક લાગે એવાં અંધારા પડતાં.

એક દિવસ પુંજો આ વાકળામાં ન્હાવા ગયેલો. પાછળથી ગંડીયા મુસલમાનો ગાયોનું ધણ વાળી ગયા. ગોવાળ હાંફળો-ફાંફળો થઇ ગયો. બાર બાર લાઠકા અને હથિયારબંધ મુસલમાનો સામે પોતાનું શું આવે? એણે પુુંજાના ખબર કાઢયા તો ખબર પડી કે એતો “મથાર”માં ન્હાવા ગયો છે. ગોવાળ દોડતો-દોડતો ત્યાં આવ્યો અને હાંફતા શ્વાસે કહયું:
“પુંજા ભગત! ઓ પુંજા ભગત! ગંડીયા આપણા ગામનું ધણ વાળી ગયા છે!”
“હ! ગામનું ધણ વાળી ગયા છે?”
“હાં ભગત, ઝટ કરો, નકર ગામનું નાક કપાશે!”

પુંજા ભગતના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. ગુસ્સામાંથી તેનું અંગ ઘડીકમાં તો ધગેલ ત્રાંબા જેવું રાતુચોળ થઇ ગયું. આંખોમાં ખુન્નસ ઊઘરી આવ્યું ગામમાં પુંજો સાબદો બેઠો છે ને એ તરકડાઓ ગામનું ધણ વાળી જાય? એમ બને તો પુંજાની મુછના મલ્ય શા?

પુંજા પાસે તલવારતો હતી જ પરંતુ ગંડીયાઓને સપડાવવા માટે ઘોડો તો જોઇએ જ. એટલે ઊતાવળે ઊતાવળે તે ગામ તરફ ચાલ્યો. રસ્તામાં ચારણોના નેસ હતા. નેસના પટાંગણમાં એક ઘોડો હતાો. પુંજાએ વિચાર્યુઃ અહથી જ ઘોડો લઇ લઊ. ગામમાં પહાચતાં સમય લાગશે. એમ વિચારીને તે નેસમાં આવ્યો અને સાદ કર્યોઃ
“માલીકોર છે કોઇ?”
પુંજાનો અવાજ સાંભળીને સાતેસાત ચારણીયાઓ બહાર આવી. સાતમાંથી એક ચારણીયાણી બોલીઃ
“કોનું કામ છે, ભાઇ?”
“ગંડીયાવ આપણાં ગામનું ધરણ વાળી ગયા છે, મારે એની વ્હારે જવું છે, એટલે તમારો આ ઘોડો લેવા આવ્યો છું.”
“ભાઇ, અમારા ચારણ દેવો ઘરે નથી. એમને પુછયા વિના અમારાથી ઘોડો ન દેવાય.”

પુંજા ભગતે એમને ઘણી સમજાવી, પરંતુ તેઓ માની નહીં એટલે પુંજા ભગતે જબ્બરજસ્તીથી ઘોડાને છોડયો. ચોકડાને બદલે ખાલી નાખી.

#૩#

ઊડપલાણ સવારી કરીને ઘોડાને મારી મૂકયો… ચારણીયાણીઓ એને શરાપ દેતી ઊભી રહી.
જે તરફ ગંડીયા લોકો ગાયોનું ધરણ વાળીને ગયા હતા, એ તરફ પુંજા ભગતે પતાના ઘોડાને

મારી મૂકયો… ડુંગરમાં “સહઝર” નામની જગ્યા છે. ત્યાં એણે ધણ વાળનારાઓને આંબી લીધા. પડકારો કર્યોઃ
“પુંજો જીવતો બેઠો છે ને તમે ધણ વાળીને જશો એમ? ધણ વાળવું હોય તો પ્હેલાં પુંજા સાથે યુધ્ધ કરવું પડે!”
પડકાર ફકયા પછી પુંજાને ખબર પડી કે વિલાયસા બાપુએ આપેલ તાવીજ અને માદળિયું લેતાંતો પોતે ભૂલી ગયો હતો. પરંન્તુ હવે એ લેવા પાછુ થોડું જવાય? પાછો જાય તો તો ગંડીયાઓ એને કાયસ સમજે. હવે તો જે થવું હોય તે થાય, પાછું ન જ જવાય.
પૂંજાનો પડકાર સાંભળીને ગંડીયા ખડખડાટ હસી પડ્યા. બે ત્રણ જણા કટાક્ષમાં બોલ્યા:

“ઓ હો હો ! ભાઇ ! તારૂ ધણ પાછુ વાળી જા ! અમ થી કંઇ તારા જેવા જોરાવર માટી સામું થવાય ! અમે તો તણખલા જેવા ! તારી એક ફુંકે જ ઉડી જઇએ!”

પૂંજો ગંડીયાઓનો કટાક્ષ પારખી ગયો. બોલ્યો:
” મશ્કરી રે વાદો ને થાવ ભાયડા ! આજ મારે મારૂ પાણી દેખાડવું છે. ! ”

પૂંજાના આ શબ્દો સાંભળીને છ જણા આગળ આવ્યા.
પોતાના ઘોડાને ગંડીયાઓ તરફ કુદાવીને પુંજાએ તલવારના વાર શરૂ કર્યા. વીજળીની જેમ ફરતી પૂંજા ખિસ્તીરીયાની તલવારે છએ છ જણના માથાં વાઢી નાખ્યા. બાકીના છ જણતો આ જોઇને હેબત ખાઇ ગયા આ તો ભારે થઇ ! હવે તો જીવ બચાવવા સિવાય કોઇ આરો ન હોતો. પુંજાની સામે થવું એતો મોતને નોતરવા જેવું હતું. એમ વિચારીને એ છ એ છ જણા ભાગ્યા…. પૂંજા એમની પાછળ પડયો. છમાંથી બે જણા આડા-અવળા લપાઇ ગયા. બાકીના ચાર જણને પૂંજાએ પાડી લીધા.

જે બે જણ લપાઇ ગયા હતા. એમાંથી એક જણ હમત કરીને ઉભો થયો. પુંજાની પાછળ જોરથી તલવાર નો ઘા કર્યો. પૂંજાનું માથું ધડથી જુદું થઇ ગયું.

પુંજાનું મસ્તક પાડવા છતા, એનું ધડ લડવા લાગ્યુ. બાકી બચેલા બે જણને થયું કે હવે અહી ઉભવા જેવું નથી એટલે તે બન્ને જણ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા….

ધણ પાછું વળીને ખિસ્ત્રી ગામમા આવ્યું.

એમ કહેવાય છે કે, જયારે ચારણો એના નેસડાએ પાછા આવેલા ત્યારે ઘોડો ન જોતા એમણે ચારણીયાણીઓને પુછપરછ કરેલી. ચારણીયાણીઓના જવાબ થી સંતોષ ન થતા ચારણોએ એમને અસહ્ય મેણા મારેલા આ મેણા સહન ન થતા ચારણીયાણીઓ ત્યા ને યા જીવતી સમાઇ ગયેલી. એ જગ્યાએ હાલ સાત ખાંભીઓ છે. એ ખાંભીઓ હું જોઇ આવ્યો છું.
આ પ્રસંગ પછીના છઠ્ઠા દિવસે વિલાયસા બાપુએ જીવતા સમાધિ લઇ લીધેલી.

Dhelibai Visana

0

મેં 2017માં ‘ઓડેદરા વંશપ્રકાશ’ પુસ્તક લખીને બહાર પાડેલું. એમાં ઢેલીઆઈ વિશે પણ લખેલું. જેની ફોટોકોપી અહીં મૂકી છે.
Credit Bharat Bapodara

Valiben Meraman Khunti passed away

0
Valiben Meraman Khunti

Aum Nama Shivay 🙏🏼🕉

Sita Ram, Jai Mataji. It is with great sadness and heartbreak that we have to inform you that Mrs Valiben Meraman Khunti of Jamnagar Changa passed away peacefully on 24th November 2020.

Devoted wife of late Meraman Sangan Khunti and loving mother to Rambhai (UK), Arjanbhai (India), Jivabhai (India), Bhimabhai (Uganda) & late daughter Maniben Kesav Odedra (India).

She will truly be missed by her whole family and everyone that knew her. She was an amazing, kind, caring, beautiful, pure soul. She loved her kids, grandkids and family more than anything and was always there for anyone who needed her.

We kindly ask that everyone respects the current strict COVID-19 government guidelines and offer your condolences only by phone or by WhatsApp message please.
Rambhai Khunti (UK) 07522094588

Aum Shanti 🙏🏼🕉