મહેર સમાજના આગામી કાર્યક્રમોની રૂપરેખા

મહેર સમાજના આગામી કાર્યક્રમોની રૂપરેખા.

 

તા.૩/ર/૦૧ર
ધંધુસર ગામે સમસ્ત ધંધુસર ગામનું સામુહિક ભોજન અ ને ભીખુદાન ગઢવી, પરસોત્તમ પરી અને શૈલેષ મહારાજનો સંતવાણીનો પોગ્રામ આયોજક મોહનભાઈ સુત્રેજા

તા.પ/ર/૦૧ર
રાજકોટ ખાતે રાજકોટ મહેર સમાજનું સ્નેહ મિલન

તા.૬/ર/૦૧ર
સુત્રાપાડા ખાતે સોમનાથ, વેરાવળ ઉના અને સુત્રાપાડા મહેર સમાજનું સ્નેહ મિલન, જમણવાર તેમજ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ

તા.૯/ર/૦૧ર
કુતિયાણા ખાતે સંતવાણીનો કાર્યક્રમ આયોજક રામદેભાઈ પરમાર

તા.ર૬ -ર૭/ર/૦૧ર
કોટડા ગામે બે દિવસીય બાર પહોર પાઠ અને લોક ડાયરો આયોજક-સમસ્ત કોટડા ગ્રામજનો
મહેર એકતા અખબાર ગ્રૃપ તરફથી ઉપરોકત કાર્યક્રમની સૌ જ્ઞાતિજનોને યાદી પાઠવવામાં આવે છે.
આપ સૌ જ્ઞાતિજનોને વિનંતી કે, આપના ગામ અને આપની આપની આજુ બાજુમાં બનાતા આપણી જ્ઞાતિના કાર્યકમોની યાદી અમનો મોકલાવશો.